તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.
મધ્યકાષ્ઠ | ૨સકાષ્ઠ |
$(1)$ તે ઘરડાં પ્રકાંડમાં જયાં પૂરતા પ્રમાણમાં દ્વિતીયવૃદ્ધિ થતી હોય તેવા પ્રદેશને સખત કાર્ડ અથવા મધ્યકાષ્ઠ કહે છે. | $(1)$ દ્વિતીયકાઠનો બહારનો પ્રદેશ કે જે તરુણ જલવાહક કોષો ધરાવતો હોય તેવા પ્રદેશને ૨સકાષ્ઠ છે. |
$(2)$ તેના કોષો ટેનીન, રેઝીન અને અન્ય પદાર્થથી ભરેલા હોય છે. | $(2)$ તેમાં જીવંતકોષો, વાહિનીઓ અને તંતુઓ હોય છે. |
$(3)$ તે ટકાઉ અને કાળાશ પડતો રંગ ધરાવે છે. | $(3)$ તે નરમ અને પીળાશ પડતો રંગ ધરાવે છે. |
$(4)$ તે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. | $(4)$ તે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. |
$(5)$ તેના કોષો જલવહનતાનો ગુણ ગુમાવે છે. | $(5)$ તે પાણી, પોષક દ્રવ્યોનું વહન અને ખોરાકનો સંગ્રહ કરે છે. |
સાચાં વિધાનો ઓળખો :
$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.
$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.
$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.
$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.
$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :
આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.
નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?